ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 624 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 391 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 22808 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 19 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 13, સુરતમાં 3, જ્યારે ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1809 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1412ના મોત થયા છે. રાજ્યના કુલ 31397 કેસ પૈકી 20480 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6780 એક્ટિવ કેસ છે. 6709 દર્દી સ્ટેબલ છે જ્યારે 71 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 211
સુરત 182
વડોદરા 44
વલસાડ 36
અન્ય રાજ્ય 13
ગાંધીનગર 11
પાટણ 11
રાજકોટ 10
કચ્છ 10
જૂનાગઢ 10
સુરેન્દ્રનગર 10
અમરેલી 10
ભાવનગર 8
મહેસાણા 8
બનાસકાંઠા 7
ભરૂચ 7
ખેડા 6
અરવલ્લી 4
નવસારી 4
મોરબી 4
આણંદ 3
બોટાદ 3
સાબરકાંઠા 3
પંચમહાલ 2
જામનગર 2
પોરબંદર 2
ગીર સોમનાથ 1
નર્મદા 1
તાપી 1
કુલ 624
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 624 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 391 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 22808 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 19 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 13, સુરતમાં 3, જ્યારે ગાંધીનગર, અરવલ્લી અને ભરૂચ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1809 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1412ના મોત થયા છે. રાજ્યના કુલ 31397 કેસ પૈકી 20480 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6780 એક્ટિવ કેસ છે. 6709 દર્દી સ્ટેબલ છે જ્યારે 71 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 211
સુરત 182
વડોદરા 44
વલસાડ 36
અન્ય રાજ્ય 13
ગાંધીનગર 11
પાટણ 11
રાજકોટ 10
કચ્છ 10
જૂનાગઢ 10
સુરેન્દ્રનગર 10
અમરેલી 10
ભાવનગર 8
મહેસાણા 8
બનાસકાંઠા 7
ભરૂચ 7
ખેડા 6
અરવલ્લી 4
નવસારી 4
મોરબી 4
આણંદ 3
બોટાદ 3
સાબરકાંઠા 3
પંચમહાલ 2
જામનગર 2
પોરબંદર 2
ગીર સોમનાથ 1
નર્મદા 1
તાપી 1
કુલ 624