ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1411 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1231 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1,13,140 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 10 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 3, સુરતમાં 2, વડોદરામાં 2, જ્યારે રાજકોટ, ભાવનગર અને જુનાગઢ જિલ્લામાં એક-એક દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3419 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1804ના મોત થયા છે. રાજ્યના કુલ 1,33,219 કેસ પૈકી 36,246 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 16660 એક્ટિવ કેસ છે. 16574 દર્દી સ્ટેબલ છે જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1411 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1231 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1,13,140 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 10 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 3, સુરતમાં 2, વડોદરામાં 2, જ્યારે રાજકોટ, ભાવનગર અને જુનાગઢ જિલ્લામાં એક-એક દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 3419 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1804ના મોત થયા છે. રાજ્યના કુલ 1,33,219 કેસ પૈકી 36,246 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 16660 એક્ટિવ કેસ છે. 16574 દર્દી સ્ટેબલ છે જ્યારે 86 દર્દી વેન્ટિલેટર પર છે.