ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 532 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 22038 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 18 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 8, સુરતમાં 3, અરવલ્લીમાં 2, ભરૂચમાં 2, જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1772 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1399ના મોત થયા છે. રાજ્યના કુલ 30158 કેસ પૈકી 20058 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6348 એક્ટિવ કેસ છે. 6287 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 219
સુરત 182
વડોદરા 45
ભરૂચ 16
ગાંધીનગર 14
રાજકોટ 13
જામનગર 9
ભાવનગર 8
આણંદ 8
પાટણ 8
મહેસાણા 7
નર્મદા 6
સુરેન્દ્રનગર 6
ખેડા 5
અમરેલી 5
અન્ય રાજ્ય 5
પંચમહાલ 4
નવસારી 4
કચ્છ 3
બોટાદ 2
દાહોદ 2
છોટા ઉદેપુર 2
જૂનાગઢ 2
મોરબી 2
અરવલ્લી 1
મહીસાગર 1
સાબરકાંઠા 1
કુલ 580
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 532 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 22038 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 18 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 8, સુરતમાં 3, અરવલ્લીમાં 2, ભરૂચમાં 2, જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં એક-એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1772 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1399ના મોત થયા છે. રાજ્યના કુલ 30158 કેસ પૈકી 20058 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6348 એક્ટિવ કેસ છે. 6287 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 219
સુરત 182
વડોદરા 45
ભરૂચ 16
ગાંધીનગર 14
રાજકોટ 13
જામનગર 9
ભાવનગર 8
આણંદ 8
પાટણ 8
મહેસાણા 7
નર્મદા 6
સુરેન્દ્રનગર 6
ખેડા 5
અમરેલી 5
અન્ય રાજ્ય 5
પંચમહાલ 4
નવસારી 4
કચ્છ 3
બોટાદ 2
દાહોદ 2
છોટા ઉદેપુર 2
જૂનાગઢ 2
મોરબી 2
અરવલ્લી 1
મહીસાગર 1
સાબરકાંઠા 1
કુલ 580