ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 604 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 20521 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 26 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 15, ગાંધીનગરમાં 2, સુરતમાં 6, જ્યારે દેવભૂમિ દ્વારકા, અમરેલી અને પાટણ જિલ્લામાં એક-એક દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1711 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1363ના મોત થયા છે. રાજ્યના કુલ 28429 કેસ પૈકી 19381 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6197 એક્ટિવ કેસ છે. 6135 દર્દી સ્ટેબલ છે જ્યારે 62 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 235
સુરત 175
વડોદરા 42
જામનગર 12
ભરૂચ 11
ગાંધીનગર 10
ભાવનગર 8
નર્મદા 6
મહેસાણા 5
પંચમહાલ 4
મહીસાગર 4
કચ્છ 4
વલસાડ 4
નવસારી 4
ગીર સોમનાથ 3
સુરેન્દ્રનગર 3
અન્ય રાજ્ય 3
આણંદ 2
રાજકોટ 2
બોટાદ 2
પાટણ 2
સાબરકાંઠા 2
છોટા ઉદેપુર 2
અરવલ્લી 1
ખેડા 1
દાહોદ 1
અમરેલી 1
કુલ 549
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 549 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 604 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 20521 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 26 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 15, ગાંધીનગરમાં 2, સુરતમાં 6, જ્યારે દેવભૂમિ દ્વારકા, અમરેલી અને પાટણ જિલ્લામાં એક-એક દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1711 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1363ના મોત થયા છે. રાજ્યના કુલ 28429 કેસ પૈકી 19381 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6197 એક્ટિવ કેસ છે. 6135 દર્દી સ્ટેબલ છે જ્યારે 62 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 235
સુરત 175
વડોદરા 42
જામનગર 12
ભરૂચ 11
ગાંધીનગર 10
ભાવનગર 8
નર્મદા 6
મહેસાણા 5
પંચમહાલ 4
મહીસાગર 4
કચ્છ 4
વલસાડ 4
નવસારી 4
ગીર સોમનાથ 3
સુરેન્દ્રનગર 3
અન્ય રાજ્ય 3
આણંદ 2
રાજકોટ 2
બોટાદ 2
પાટણ 2
સાબરકાંઠા 2
છોટા ઉદેપુર 2
અરવલ્લી 1
ખેડા 1
દાહોદ 1
અમરેલી 1
કુલ 549