ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 560 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 19917 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 25 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1685 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1348ના મોત થયા છે. રાજ્યના કુલ 27880 કેસ પૈકી 19151 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6278 એક્ટિવ કેસ છે. 6211 દર્દી સ્ટેબલ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 314
સુરત 132
વડોદરા 44
જામનગર 10
ગાંધીનગર 7
નર્મદા 7
જૂનાગઢ 7
આણંદ 6
ભરૂચ 5
મહેસાણા 4
ભાવનગર 3
ખેડા 3
પાટણ 3
બોટાદ 2
મહીસાગર 2
સાબરકાંઠા 2
ગીર સોમનાથ 2
વલસાડ 2
અમરેલી 2
બનાસકાંઠા 1
રાજકોટ 1
પંચમહાલ 1
કચ્છ 1
નવસારી 1
સુરેન્દ્રનગર 1
કુલ 563
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 560 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 19917 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 25 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1685 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1348ના મોત થયા છે. રાજ્યના કુલ 27880 કેસ પૈકી 19151 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6278 એક્ટિવ કેસ છે. 6211 દર્દી સ્ટેબલ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 314
સુરત 132
વડોદરા 44
જામનગર 10
ગાંધીનગર 7
નર્મદા 7
જૂનાગઢ 7
આણંદ 6
ભરૂચ 5
મહેસાણા 4
ભાવનગર 3
ખેડા 3
પાટણ 3
બોટાદ 2
મહીસાગર 2
સાબરકાંઠા 2
ગીર સોમનાથ 2
વલસાડ 2
અમરેલી 2
બનાસકાંઠા 1
રાજકોટ 1
પંચમહાલ 1
કચ્છ 1
નવસારી 1
સુરેન્દ્રનગર 1
કુલ 563