ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 655 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 19357 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 25 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 3, અરવલ્લીમાં 1 અને છોટાઉદેપુરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1664 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1332ના મોત થયા છે. રાજ્યના કુલ 27317 કેસ પૈકી 18837 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6296 એક્ટિવ કેસ છે. 6237 દર્દી સ્ટેબલ છે જ્યારે 59 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 273
સુરત 176
વડોદરા 41
ગાંધીનગર 15
ભરૂચ 10
અરવલ્લી 9
ભાવનગર 8
જામનગર 8
વલસાડ 5
આણંદ 4
રાજકોટ 4
પંચમહાલ 4
પાટણ 4
અમરેલી 4
બનાસકાંઠા 3
સાબરકાંઠા 3
મહેસાણા 2
જૂનાગઢ 2
બોટાદ 1
ખેડા 1
દાહોદ 1
દેવભૂમિ દ્વારકા 1
સુરેન્દ્રનગર 1
કુલ 580
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 655 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 19357 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 25 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 3, અરવલ્લીમાં 1 અને છોટાઉદેપુરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1664 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1332ના મોત થયા છે. રાજ્યના કુલ 27317 કેસ પૈકી 18837 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6296 એક્ટિવ કેસ છે. 6237 દર્દી સ્ટેબલ છે જ્યારે 59 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 273
સુરત 176
વડોદરા 41
ગાંધીનગર 15
ભરૂચ 10
અરવલ્લી 9
ભાવનગર 8
જામનગર 8
વલસાડ 5
આણંદ 4
રાજકોટ 4
પંચમહાલ 4
પાટણ 4
અમરેલી 4
બનાસકાંઠા 3
સાબરકાંઠા 3
મહેસાણા 2
જૂનાગઢ 2
બોટાદ 1
ખેડા 1
દાહોદ 1
દેવભૂમિ દ્વારકા 1
સુરેન્દ્રનગર 1
કુલ 580