ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 539 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 535 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 18702 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 4 દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1639 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1312ના મોત થયા છે. રાજ્યના કુલ 26737 કેસ પૈકી 18564 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6396 એક્ટિવ કેસ છે. 6330 દર્દી સ્ટેબલ છે જ્યારે 66 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 306
સુરત 103
વડોદરા 43
ભરૂચ 12
ભાવનગર 9
ગાંધીનગર 8
નર્મદા 8
જામનગર 7
આણંદ 4
રાજકોટ 4
મહેસાણા 4
સુરેન્દ્રનગર 4
અમરેલી 4
બનાસકાંઠા 3
અરવલ્લી 3
પાટણ 3
નવસારી 3
મહીસાગર 2
ખેડા 2
વલસાડ 2
પંચમહાલ 1
બોટાદ 1
કચ્છ 1
દેવભૂમિ દ્વારકા 1
મોરબી 1
કુલ 539
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 539 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 535 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 18702 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 20 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 16 અને સુરતમાં 4 દર્દીના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1639 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1312ના મોત થયા છે. રાજ્યના કુલ 26737 કેસ પૈકી 18564 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6396 એક્ટિવ કેસ છે. 6330 દર્દી સ્ટેબલ છે જ્યારે 66 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 306
સુરત 103
વડોદરા 43
ભરૂચ 12
ભાવનગર 9
ગાંધીનગર 8
નર્મદા 8
જામનગર 7
આણંદ 4
રાજકોટ 4
મહેસાણા 4
સુરેન્દ્રનગર 4
અમરેલી 4
બનાસકાંઠા 3
અરવલ્લી 3
પાટણ 3
નવસારી 3
મહીસાગર 2
ખેડા 2
વલસાડ 2
પંચમહાલ 1
બોટાદ 1
કચ્છ 1
દેવભૂમિ દ્વારકા 1
મોરબી 1
કુલ 539