ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 540 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 340 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 18167 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 27 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણામાં 1 અને સુરેન્દ્રનગરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1619 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1296ના મોત થયા છે. રાજ્યના કુલ 26198 કેસ પૈકી 18258 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6412 એક્ટિવ કેસ છે. 6345 દર્દી સ્ટેબલ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 312
સુરત 93
વડોદરા 45
મહેસાણા 12
ગાંધીનગર 9
જામનગર 9
ભરૂચ 9
પાટણ 8
અરવલ્લી 7
રાજકોટ 5
કચ્છ 4
નર્મદા 4
જૂનાગઢ 4
વલસાડ 3
ભાવનગર 2
ખેડા 2
સાબરકાંઠા 2
દાહોદ 2
સુરેન્દ્રનગર 2
બનાસકાંઠા 1
આણંદ 1
પંચમહાલ 1
મહીસાગર 1
છોટા ઉદેપુર 1
નવસારી 1
કુલ 540
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 540 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 340 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 18167 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 27 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 4, મહેસાણામાં 1 અને સુરેન્દ્રનગરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1619 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1296ના મોત થયા છે. રાજ્યના કુલ 26198 કેસ પૈકી 18258 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6412 એક્ટિવ કેસ છે. 6345 દર્દી સ્ટેબલ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 312
સુરત 93
વડોદરા 45
મહેસાણા 12
ગાંધીનગર 9
જામનગર 9
ભરૂચ 9
પાટણ 8
અરવલ્લી 7
રાજકોટ 5
કચ્છ 4
નર્મદા 4
જૂનાગઢ 4
વલસાડ 3
ભાવનગર 2
ખેડા 2
સાબરકાંઠા 2
દાહોદ 2
સુરેન્દ્રનગર 2
બનાસકાંઠા 1
આણંદ 1
પંચમહાલ 1
મહીસાગર 1
છોટા ઉદેપુર 1
નવસારી 1
કુલ 540