ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 389 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 17829 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 6, પાટણમાં 1, ગાંધીનગરમાં 1 અને છોટાઉદેપુરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1592 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1275ના મોત થયા છે. રાજ્યના કુલ 25658 કેસ પૈકી 17946 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6239 એક્ટિવ કેસ છે. 6178 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 317
સુરત 82
વડોદરા 43
ગાંધીનગર 11
ભરૂચ 9
જામનગર 7
આણંદ 6
અરવલ્લી 5
પાટણ 5
ભાવનગર 4
બનાસકાંઠા 3
નવસારી 3
પંચમહાલ 2
સાબરકાંઠા 2
અમરેલી 2
અન્ય રાજ્ય 2
રાજકોટ 1
બોટાદ 1
ખેડા 1
નર્મદા 1
જૂનાગઢ 1
સુરેન્દ્રનગર 1
મોરબી 1
કુલ 510
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 389 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 17829 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 31 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 6, પાટણમાં 1, ગાંધીનગરમાં 1 અને છોટાઉદેપુરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1592 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1275ના મોત થયા છે. રાજ્યના કુલ 25658 કેસ પૈકી 17946 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6239 એક્ટિવ કેસ છે. 6178 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 317
સુરત 82
વડોદરા 43
ગાંધીનગર 11
ભરૂચ 9
જામનગર 7
આણંદ 6
અરવલ્લી 5
પાટણ 5
ભાવનગર 4
બનાસકાંઠા 3
નવસારી 3
પંચમહાલ 2
સાબરકાંઠા 2
અમરેલી 2
અન્ય રાજ્ય 2
રાજકોટ 1
બોટાદ 1
ખેડા 1
નર્મદા 1
જૂનાગઢ 1
સુરેન્દ્રનગર 1
મોરબી 1
કુલ 510