ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 348 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 17438 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 27 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, વડોદરામાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1561 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1253ના મોત થયા છે. રાજ્યના કુલ 25148 કેસ પૈકી 17629 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6149 એક્ટિવ કેસ છે. 6080 દર્દી સ્ટેબલ છે જ્યારે 69 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 330
સુરત 65
વડોદરા 44
ગાંધીનગર 16
ભરૂચ 7
જામનગર 6
જૂનાગઢ 5
ભાવનગર 4
આણંદ 4
રાજકોટ 4
ખેડા 4
પાટણ 4
અન્ય રાજ્ય 4
મહેસાણા 3
ગીર સોમનાથ 3
બનાસકાંઠા 2
અરવલ્લી 2
દેવભૂમિ દ્વારકા 2
સુરેન્દ્રનગર 2
અમરેલી 2
બોટાદ 1
મહીસાગર 1
સાબરકાંઠા 1
દાહોદ 1
નર્મદા 1
નવસારી 1
મોરબી 1
કુલ 520
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 520 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 348 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 17438 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 27 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, વડોદરામાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1 અને ગાંધીનગરમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1561 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1253ના મોત થયા છે. રાજ્યના કુલ 25148 કેસ પૈકી 17629 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6149 એક્ટિવ કેસ છે. 6080 દર્દી સ્ટેબલ છે જ્યારે 69 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 330
સુરત 65
વડોદરા 44
ગાંધીનગર 16
ભરૂચ 7
જામનગર 6
જૂનાગઢ 5
ભાવનગર 4
આણંદ 4
રાજકોટ 4
ખેડા 4
પાટણ 4
અન્ય રાજ્ય 4
મહેસાણા 3
ગીર સોમનાથ 3
બનાસકાંઠા 2
અરવલ્લી 2
દેવભૂમિ દ્વારકા 2
સુરેન્દ્રનગર 2
અમરેલી 2
બોટાદ 1
મહીસાગર 1
સાબરકાંઠા 1
દાહોદ 1
નર્મદા 1
નવસારી 1
મોરબી 1
કુલ 520