ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 524 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 418 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 17090 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 28 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 2, વડોદરામાં 2, સાબરકાંઠામાં 2 અને પંચમહાલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1534 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1231ના મોત થયા છે. રાજ્યના કુલ 24628 કેસ પૈકી 17299 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6004 એક્ટિવ કેસ છે. 5940 દર્દી સ્ટેબલ છે જ્યારે 64 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 332
સુરત 71
વડોદરા 41
ગાંધીનગર 22
રાજકોટ 10
ભરૂચ 6
પંચમહાલ 5
અરવલ્લી 4
અમરેલી 4
મહેસાણા 3
પાટણ 3
જામનગર 3
કચ્છ 3
સુરેન્દ્રનગર 3
બનાસકાંઠા 2
આણંદ 2
ખેડા 2
સાબરકાંઠા 2
અન્ય રાજ્ય 2
ભાવનગર 1
બોટાદ 1
દેવભૂમિ દ્વારકા 1
મોરબી 1
કુલ 524
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 524 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 418 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 17090 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 28 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 2, વડોદરામાં 2, સાબરકાંઠામાં 2 અને પંચમહાલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1534 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1231ના મોત થયા છે. રાજ્યના કુલ 24628 કેસ પૈકી 17299 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6004 એક્ટિવ કેસ છે. 5940 દર્દી સ્ટેબલ છે જ્યારે 64 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 332
સુરત 71
વડોદરા 41
ગાંધીનગર 22
રાજકોટ 10
ભરૂચ 6
પંચમહાલ 5
અરવલ્લી 4
અમરેલી 4
મહેસાણા 3
પાટણ 3
જામનગર 3
કચ્છ 3
સુરેન્દ્રનગર 3
બનાસકાંઠા 2
આણંદ 2
ખેડા 2
સાબરકાંઠા 2
અન્ય રાજ્ય 2
ભાવનગર 1
બોટાદ 1
દેવભૂમિ દ્વારકા 1
મોરબી 1
કુલ 524