ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 514 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 339 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 16672 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 28 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4 અને અરવલ્લીમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1506 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1210ના મોત થયા છે. રાજ્યના કુલ 24104 કેસ પૈકી 16967 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5926 એક્ટિવ કેસ છે. 5855 દર્દી સ્ટેબલ છે જ્યારે 71 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 327
સુરત 64
વડોદરા 44
ગાંધીનગર 15
જામનગર 9
ભરૂચ 9
રાજકોટ 8
પંચમહાલ 7
સાબરકાંઠા 4
જૂનાગઢ 4
પાટણ 3
સુરેન્દ્રનગર 3
અન્ય રાજ્ય 3
અરવલ્લી 2
મહેસાણા 2
વલસાડ 2
બનાસકાંઠા 1
આણંદ 1
બોટાદ 1
ખેડા 1
કચ્છ 1
નર્મદા 1
અમરેલી 1
કુલ 514
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 514 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 339 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 16672 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 28 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 4 અને અરવલ્લીમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1506 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1210ના મોત થયા છે. રાજ્યના કુલ 24104 કેસ પૈકી 16967 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5926 એક્ટિવ કેસ છે. 5855 દર્દી સ્ટેબલ છે જ્યારે 71 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 327
સુરત 64
વડોદરા 44
ગાંધીનગર 15
જામનગર 9
ભરૂચ 9
રાજકોટ 8
પંચમહાલ 7
સાબરકાંઠા 4
જૂનાગઢ 4
પાટણ 3
સુરેન્દ્રનગર 3
અન્ય રાજ્ય 3
અરવલ્લી 2
મહેસાણા 2
વલસાડ 2
બનાસકાંઠા 1
આણંદ 1
બોટાદ 1
ખેડા 1
કચ્છ 1
નર્મદા 1
અમરેલી 1
કુલ 514