ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 442 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 16333 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 4, અરવલ્લીમાં 1, મહેસાણામાં 1 અને પંચમહાલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1478 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1187ના મોત થયા છે. રાજ્યના કુલ 23590 કેસ પૈકી 16640 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5779 એક્ટિવ કેસ છે. 5713 દર્દી સ્ટેબલ છે જ્યારે 66 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 334
સુરત 76
વડોદરા 42
સુરેન્દ્રનગર 9
ગાંધીનગર 8
અરવલ્લી 6
ભરૂચ 6
ભાવનગર 3
આણંદ 3
મહીસાગર 3
અમરેલી 3
મહેસાણા 2
ખેડા 2
પાટણ 2
સાબરકાંઠા 2
બનાસકાંઠા 1
રાજકોટ 1
પંચમહાલ 1
બોટાદ 1
નર્મદા 1
કુલ 511
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 511 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 442 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 16333 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 29 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 22, સુરતમાં 4, અરવલ્લીમાં 1, મહેસાણામાં 1 અને પંચમહાલમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1478 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1187ના મોત થયા છે. રાજ્યના કુલ 23590 કેસ પૈકી 16640 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5779 એક્ટિવ કેસ છે. 5713 દર્દી સ્ટેબલ છે જ્યારે 66 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 334
સુરત 76
વડોદરા 42
સુરેન્દ્રનગર 9
ગાંધીનગર 8
અરવલ્લી 6
ભરૂચ 6
ભાવનગર 3
આણંદ 3
મહીસાગર 3
અમરેલી 3
મહેસાણા 2
ખેડા 2
પાટણ 2
સાબરકાંઠા 2
બનાસકાંઠા 1
રાજકોટ 1
પંચમહાલ 1
બોટાદ 1
નર્મદા 1
કુલ 511