ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 517 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 390 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 15891 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 33 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 3, અમરેલીમાં 2, ભાવનગરમાં 1 અને પાટણમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1449 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1165ના મોત થયા છે. રાજ્યના કુલ 23079 કેસ પૈકી 16306 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5739 એક્ટિવ કેસ છે. 5678 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 344
સુરત 59
વડોદરા 40
ગાંધીનગર 9
ભાવનગર 7
મહેસાણા 6
અન્ય રાજ્ય 6
અરવલ્લી 5
પંચમહાલ 5
નર્મદા 5
ભરૂચ 4
કચ્છ 4
રાજકોટ 3
પાટણ 3
જામનગર 3
અમરેલી 3
બનાસકાંઠા 2
ખેડા 2
આણંદ 1
બોટાદ 1
મહીસાગર 1
ગીર સોમનાથ 1
છોટા ઉદેપુર 1
જૂનાગઢ 1
સુરેન્દ્રનગર 1
કુલ 517
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 517 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 390 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 15891 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 33 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 26, સુરતમાં 3, અમરેલીમાં 2, ભાવનગરમાં 1 અને પાટણમાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1449 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1165ના મોત થયા છે. રાજ્યના કુલ 23079 કેસ પૈકી 16306 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5739 એક્ટિવ કેસ છે. 5678 દર્દી સ્ટેબલ છે જ્યારે 61 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના નવા કેસ
અમદાવાદ 344
સુરત 59
વડોદરા 40
ગાંધીનગર 9
ભાવનગર 7
મહેસાણા 6
અન્ય રાજ્ય 6
અરવલ્લી 5
પંચમહાલ 5
નર્મદા 5
ભરૂચ 4
કચ્છ 4
રાજકોટ 3
પાટણ 3
જામનગર 3
અમરેલી 3
બનાસકાંઠા 2
ખેડા 2
આણંદ 1
બોટાદ 1
મહીસાગર 1
ગીર સોમનાથ 1
છોટા ઉદેપુર 1
જૂનાગઢ 1
સુરેન્દ્રનગર 1
કુલ 517