Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ કોરોના સામે સમગ્ર રાજ્ય લડત આપી રહ્યું છે તેવામાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ધંધા રોજગારી બંધ હોવાથી રાજ્ય સરકારીન આવકમાં ઘટાડો થયો છે. GST વેટની આવક લગભગ બંધ છે. સરકારમાં મળતા વેરામાં પણ ઘટાડો થયો છે. ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે.

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ કોરોના સામે સમગ્ર રાજ્ય લડત આપી રહ્યું છે તેવામાં સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને લઇને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ધંધા રોજગારી બંધ હોવાથી રાજ્ય સરકારીન આવકમાં ઘટાડો થયો છે. GST વેટની આવક લગભગ બંધ છે. સરકારમાં મળતા વેરામાં પણ ઘટાડો થયો છે. ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ