Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરત અને રાજકોટમાં સાંજે કોરોનાના એકએક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોનાના 71દર્દી થઈ ગયા છે. આ પહેલા મોડી રાત્રે ભાવનગરમાં 5 અને અમદાવાદમાં 1કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 6 લોકોના મોત થઈ ગયા છે અને સ્વસ્થ થતા 4 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે ગઈકાલે મોડી રાત્રે ભાવનગરના જેસરમાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

સુરત અને રાજકોટમાં સાંજે કોરોનાના એકએક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોનાના 71દર્દી થઈ ગયા છે. આ પહેલા મોડી રાત્રે ભાવનગરમાં 5 અને અમદાવાદમાં 1કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે 6 લોકોના મોત થઈ ગયા છે અને સ્વસ્થ થતા 4 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે ગઈકાલે મોડી રાત્રે ભાવનગરના જેસરમાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ