ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 6679 કેસ નોંધાયા હતા. જ્યારે મોતની સંખ્યામાં વધારો થઈને આજે કુલ 35 લોકોના મોત નીપજ્યા હતા. 24 કલાકમાં 14171 દર્દીઓ સાજા થયા છે આમ રાજ્યમાં કોરોનામાંથા સાજા થવાનો દર 91.88 નોંધાયા હતા.
ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 6679 કેસ નોંધાયા હતા. જ્યારે મોતની સંખ્યામાં વધારો થઈને આજે કુલ 35 લોકોના મોત નીપજ્યા હતા. 24 કલાકમાં 14171 દર્દીઓ સાજા થયા છે આમ રાજ્યમાં કોરોનામાંથા સાજા થવાનો દર 91.88 નોંધાયા હતા.