Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.
 નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે. 
કરવેરા અંગેની નાણામંત્રીની જાહેરાત :
- કરવેરાના વર્તમાન માળખામાં કોઈપણ ફેરફાર નહિ
- નવા કોઈપણ કરવેરાની જાહેરાત નહિ
- 12,000 સુધીના માસિક પગાર પર પ્રોફેન્શલ ટેક્સમાંથી મુક્તિ
- 15 લાખ કરદાતાઓને મળશે આ રાહત
- પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાતા સરકારે 198 કરોડની આવક જતી કરવી પડશે


 માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની જોગવાઈ
- રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ માટે 4100 કરોડની ફાળવણી
- 78 રેલવે લાઈન પર ઓવરબ્રિજ
- દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ માટે 2440 કરોડની ફાળવણી
- બગોદરા-રાજકોટ હાઈવેને 3350 કરોડના ખર્ચે 6 લેન કરાશે

ઘરના ઘરનું સપનું થશે સાકાર
- ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે
- સરકાર આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરાશે
- આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના
- 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે
- મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી 

બેરેજ માટે બજેટમાં ફાળવણી
- સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
- દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ
- અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઈ

શિક્ષણ ક્ષેત્ર માટે 34,884 કરોડની જોગવાઈ
- ગત વર્ષે સરકારે 32,719 કરોડની ફાળવણી આ વિભાગ માટે કરી હતી
- શિક્ષા ક્ષેત્રના બજેટમાં વાર્ષિક 7%નો વધારો
- મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 1188 કરોડની ફાળવણી
- સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ

મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
- ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
- સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ 
- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે
- વિધવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ
- માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ 
- 90 નવી ખિલખિલાટ વાન માટે પણ અલગ ફાળવણી

- જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ

- આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
- શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
- ઉદ્યોગ- 7030 કરોડ
- પ્રવાસન- 465 કરોડ
- વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
- શિક્ષણ- 34,884 કરોડ
- મત્સય- 880 કરોડ 
- સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
- ગૃહ વિભાગ- 8825 કરોડ
- સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
- અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
- કાયદા વિભાગ- 1740 કરોડ
- આદિજાતિ વિભાગ- 2909 કરોડ
 

ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.
 નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે. 
કરવેરા અંગેની નાણામંત્રીની જાહેરાત :
- કરવેરાના વર્તમાન માળખામાં કોઈપણ ફેરફાર નહિ
- નવા કોઈપણ કરવેરાની જાહેરાત નહિ
- 12,000 સુધીના માસિક પગાર પર પ્રોફેન્શલ ટેક્સમાંથી મુક્તિ
- 15 લાખ કરદાતાઓને મળશે આ રાહત
- પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાતા સરકારે 198 કરોડની આવક જતી કરવી પડશે


 માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની જોગવાઈ
- રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ માટે 4100 કરોડની ફાળવણી
- 78 રેલવે લાઈન પર ઓવરબ્રિજ
- દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ માટે 2440 કરોડની ફાળવણી
- બગોદરા-રાજકોટ હાઈવેને 3350 કરોડના ખર્ચે 6 લેન કરાશે

ઘરના ઘરનું સપનું થશે સાકાર
- ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે
- સરકાર આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરાશે
- આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના
- 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે
- મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી 

બેરેજ માટે બજેટમાં ફાળવણી
- સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
- દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ
- અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઈ

શિક્ષણ ક્ષેત્ર માટે 34,884 કરોડની જોગવાઈ
- ગત વર્ષે સરકારે 32,719 કરોડની ફાળવણી આ વિભાગ માટે કરી હતી
- શિક્ષા ક્ષેત્રના બજેટમાં વાર્ષિક 7%નો વધારો
- મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 1188 કરોડની ફાળવણી
- સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ

મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
- ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
- સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ 
- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે
- વિધવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ
- માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ 
- 90 નવી ખિલખિલાટ વાન માટે પણ અલગ ફાળવણી

- જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ

- આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
- શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
- ઉદ્યોગ- 7030 કરોડ
- પ્રવાસન- 465 કરોડ
- વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
- શિક્ષણ- 34,884 કરોડ
- મત્સય- 880 કરોડ 
- સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
- ગૃહ વિભાગ- 8825 કરોડ
- સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
- અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
- કાયદા વિભાગ- 1740 કરોડ
- આદિજાતિ વિભાગ- 2909 કરોડ
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ