ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.
નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે.
કરવેરા અંગેની નાણામંત્રીની જાહેરાત :
- કરવેરાના વર્તમાન માળખામાં કોઈપણ ફેરફાર નહિ
- નવા કોઈપણ કરવેરાની જાહેરાત નહિ
- 12,000 સુધીના માસિક પગાર પર પ્રોફેન્શલ ટેક્સમાંથી મુક્તિ
- 15 લાખ કરદાતાઓને મળશે આ રાહત
- પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાતા સરકારે 198 કરોડની આવક જતી કરવી પડશે
માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની જોગવાઈ
- રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ માટે 4100 કરોડની ફાળવણી
- 78 રેલવે લાઈન પર ઓવરબ્રિજ
- દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ માટે 2440 કરોડની ફાળવણી
- બગોદરા-રાજકોટ હાઈવેને 3350 કરોડના ખર્ચે 6 લેન કરાશે
ઘરના ઘરનું સપનું થશે સાકાર
- ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે
- સરકાર આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરાશે
- આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી
મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના
- 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે
- મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી
બેરેજ માટે બજેટમાં ફાળવણી
- સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
- દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ
- અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઈ
શિક્ષણ ક્ષેત્ર માટે 34,884 કરોડની જોગવાઈ
- ગત વર્ષે સરકારે 32,719 કરોડની ફાળવણી આ વિભાગ માટે કરી હતી
- શિક્ષા ક્ષેત્રના બજેટમાં વાર્ષિક 7%નો વધારો
- મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 1188 કરોડની ફાળવણી
- સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ
મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
- ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
- સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ
- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે
- વિધવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ
- માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ
- 90 નવી ખિલખિલાટ વાન માટે પણ અલગ ફાળવણી
- જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
- શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
- ઉદ્યોગ- 7030 કરોડ
- પ્રવાસન- 465 કરોડ
- વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
- શિક્ષણ- 34,884 કરોડ
- મત્સય- 880 કરોડ
- સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
- ગૃહ વિભાગ- 8825 કરોડ
- સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
- અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
- કાયદા વિભાગ- 1740 કરોડ
- આદિજાતિ વિભાગ- 2909 કરોડ
ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત બજેટ 2022 રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આ બજેટ પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારૂ બજેટ રહેશે.
નવા વર્ષના બજેટનો ધ્યેય ગુજરાતના વિકાસને સર્વોચ્ચ સ્તરે લઈ જવાનો છે.
કરવેરા અંગેની નાણામંત્રીની જાહેરાત :
- કરવેરાના વર્તમાન માળખામાં કોઈપણ ફેરફાર નહિ
- નવા કોઈપણ કરવેરાની જાહેરાત નહિ
- 12,000 સુધીના માસિક પગાર પર પ્રોફેન્શલ ટેક્સમાંથી મુક્તિ
- 15 લાખ કરદાતાઓને મળશે આ રાહત
- પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરાતા સરકારે 198 કરોડની આવક જતી કરવી પડશે
માર્ગ વાહન-વ્યવહાર વિકાસ માટે 12,024 કરોડની જોગવાઈ
- રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ માટે 4100 કરોડની ફાળવણી
- 78 રેલવે લાઈન પર ઓવરબ્રિજ
- દરિયાકાંઠાના વિસ્તારના વિકાસ માટે 2440 કરોડની ફાળવણી
- બગોદરા-રાજકોટ હાઈવેને 3350 કરોડના ખર્ચે 6 લેન કરાશે
ઘરના ઘરનું સપનું થશે સાકાર
- ગ્રામીણ ક્ષેત્રમાં પ્રધાનમંત્રી આવાસ પર વધારે ફોકસ કરાશે
- સરકાર આગામી વર્ષમાં 4,00,000 નવા આવાસો ઉભા કરાશે
- આ જાહેરાત માટે રૂ. 933 કરોડની ફાળવણી કરવામાં આવી
મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના
- 4000 ગામોને વિનામૂલ્યે વાઈફાઈની સુવિધા પૂરી પાડવામાં આવશે
- મફત Wifi માટે 71 કરોડની ફાળવણી કરવામાં આવી
બેરેજ માટે બજેટમાં ફાળવણી
- સાબરમતી નદી હીરપુરા, વાસણા બેરેજ માટે 35 કરોડની જોગવાઈ
- દક્ષિણ ગુજરાતની નદીઓ પર ચેકડેમ, બેરેજ યોજના માટે 35 કરોડની જોગવાઈ
- અમદાવાદના નળકાંઠાના વિસ્તારોને સિંચાઇનું પાણી આપવા માટે 25 કરોડની જોગવાઈ
શિક્ષણ ક્ષેત્ર માટે 34,884 કરોડની જોગવાઈ
- ગત વર્ષે સરકારે 32,719 કરોડની ફાળવણી આ વિભાગ માટે કરી હતી
- શિક્ષા ક્ષેત્રના બજેટમાં વાર્ષિક 7%નો વધારો
- મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 1188 કરોડની ફાળવણી
- સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક કોલેજ માટે 12 કરોડની જોગવાઈ
મહિલા અને બાળવિકાસ માટે 2022-23 માટે 4976 કરોડની ફાળવણી
- ગત વર્ષે આ વિભાગ માટે 3511 કરોડની થઈ હતી ફાળવણી
- સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના હેઠળ ફાળવણી
- સગર્ભાઓ મહિલાઓને 1000 દિવસ સુધી પોષણક્ષમ ખોરાક આપવાની સરકારની નેમ
- પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને 1કિલો ચણા, ખાદ્યતેલ આપવામાં આવશે
- વિધવા સહાય પેન્શન યોજના માટે 917 કરોડનું બજેટ
- માસિક ધર્મ જાગૃતિ સેનેટરી પેડની ઉપલબ્ધિ માટે 45 કરોડની જોગવાઈ
- 90 નવી ખિલખિલાટ વાન માટે પણ અલગ ફાળવણી
- જળજીવન મિશન અંતર્ગત દરેક ઘરે શુદ્ધ પાણી પુરૂ પાડવા 5540 કરોડની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- આરોગ્ય વિભાગ માટે 12,240 કરોડનું ફંડ ફાળવાયું
- કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂ. 7737 કરોડની જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના માટે ચાર હજાર કરોડ રૂપિયાની જોગવાઈ: નાણામંત્રી કનુ દેસાઈ
- પાક કૃષિ વ્યવસ્થાની વિવિધ યોજના માટે 2310 કરોડ જોગવાઇ: નાણામંત્રી કનુ દેસાઈ
- જળસંપત્તિ ક્ષેત્ર- 5339 કરોડની જોગવાઈ
- પાણી પુરવઠા વિભાગ- 5451 કરોડની ફાળવણી
- શહેરી વિકાસ- 14927 કરોડની ફાળવણી
- ઉદ્યોગ- 7030 કરોડ
- પ્રવાસન- 465 કરોડ
- વિજ્ઞાન પ્રોદ્યોગિક- 670 કરોડ
- શિક્ષણ- 34,884 કરોડ
- મત્સય- 880 કરોડ
- સાગર ખેડૂતને લોન આપવા- 75 કરોડ
- ગૃહ વિભાગ- 8825 કરોડ
- સહકારી ખાંડ મિલોને લોન આપવા 10 કરોડની ફાળવણી
- અન્ન નાગરિક પુવઠા માટે- 1526 કરોડ
- કાયદા વિભાગ- 1740 કરોડ
- આદિજાતિ વિભાગ- 2909 કરોડ