Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા આનંદ શર્માના પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી નિર્મલા સિતારમણે રાજ્યસભામાં કહ્યું કે વિકાસ દર ભલે ઓછો હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે મંદી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2009થી 2014માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.4% હતો. જ્યારે 2014-2019 વચ્ચે તે 7.5% પર GDP દર પહોંચ્યો હતો. જો તમે અર્થવ્યવસ્થાને સમજણપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે વિકાસ દરમાં કોઇ ઘટાડો આવ્યો છે. પરંતુ આ મંદી નથી અને આવશે પણ નહીં.

કોંગ્રેસ નેતા આનંદ શર્માના પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી નિર્મલા સિતારમણે રાજ્યસભામાં કહ્યું કે વિકાસ દર ભલે ઓછો હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે મંદી છે. તેમણે જણાવ્યું કે, વર્ષ 2009થી 2014માં ભારતનો GDP વૃદ્ધિ દર 6.4% હતો. જ્યારે 2014-2019 વચ્ચે તે 7.5% પર GDP દર પહોંચ્યો હતો. જો તમે અર્થવ્યવસ્થાને સમજણપૂર્વક જોશો તો તમને ખ્યાલ આવશે કે વિકાસ દરમાં કોઇ ઘટાડો આવ્યો છે. પરંતુ આ મંદી નથી અને આવશે પણ નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ