યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ‘હિન્દુસ્તાન’ સાથે ખાસ વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘યુદ્ધના આ સંકટમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવા માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. યુદ્ધની પરિસ્થિતિમાં આપણાં બાળકોને જે મુશ્કેલીઓ સહન કરવી પડી હતી તેનાથી પણ અમે વાકેફ છીએ. દરેક ભારતીયને સુરક્ષિત ઘર વાપસી મળે તે સુનિશ્ચિત કરવા અમે કોઈ કસર છોડીશું નહીં.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ‘હિન્દુસ્તાન’ સાથે ખાસ વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘યુદ્ધના આ સંકટમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવા માટે અમે દિવસ-રાત કામ કરી રહ્યા છીએ. યુદ્ધની પરિસ્થિતિમાં આપણાં બાળકોને જે મુશ્કેલીઓ સહન કરવી પડી હતી તેનાથી પણ અમે વાકેફ છીએ. દરેક ભારતીયને સુરક્ષિત ઘર વાપસી મળે તે સુનિશ્ચિત કરવા અમે કોઈ કસર છોડીશું નહીં.