Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધ દરમિયાન કેન્દ્ર સરકાર શાંતિ અને હિંસા કે હિંસા ને લઈને ખૂબ જ સતર્ક છે. ભારત બંધને ધ્યાનમાં રાખીને સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારે પોતાની માર્ગદર્શિકામાં કહ્યું છે કે, મંગળવારે ભારત બંધ દરમિયાન સુરક્ષા કડક બનાવીને દરેક જગ્યાએ શાંતિ સુનિશ્ચિત કરવી જોઈએ.

મધ્યપ્રદેશમાં તોફાનીઓ પર નજર રાખવામાં આવશે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની સાથે ઊભી છે. ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની શંકાઓનું સમાધાન કરવામાં આવશે. સરકાર ખેડૂતોને સંપૂર્ણ સંતોષ આપશે, પરંતુ ખેડૂતોના આંદોલનની આડમાં એવા તત્ત્વો કે જે આપણા દેશમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જવા માગે છે. અમે તેમના પર નજર રાખીશું અને તેમને છોડીશું નહીં.
 

ખેડૂત સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધ દરમિયાન કેન્દ્ર સરકાર શાંતિ અને હિંસા કે હિંસા ને લઈને ખૂબ જ સતર્ક છે. ભારત બંધને ધ્યાનમાં રાખીને સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારે પોતાની માર્ગદર્શિકામાં કહ્યું છે કે, મંગળવારે ભારત બંધ દરમિયાન સુરક્ષા કડક બનાવીને દરેક જગ્યાએ શાંતિ સુનિશ્ચિત કરવી જોઈએ.

મધ્યપ્રદેશમાં તોફાનીઓ પર નજર રાખવામાં આવશે
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોની સાથે ઊભી છે. ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની શંકાઓનું સમાધાન કરવામાં આવશે. સરકાર ખેડૂતોને સંપૂર્ણ સંતોષ આપશે, પરંતુ ખેડૂતોના આંદોલનની આડમાં એવા તત્ત્વો કે જે આપણા દેશમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જવા માગે છે. અમે તેમના પર નજર રાખીશું અને તેમને છોડીશું નહીં.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ