Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ ગુરુવારે એક નિવેદન જાહેર કરીને તમામ ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) અને પર્સન ઓફ ઈન્ડિયા ઓરિજિન (PIO) કાર્ડ-ધારક અને અન્ય તમામ વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કહ્યું કે સરકાર પર્યટક વીઝાને બાદ કરતાં તમામ ઓસીઆઇ, પીઆઇઓ કાર્ડધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈ પણ ઉદ્દેશ્યથી ભારત આવવાની મંજૂરી આપે છે. તેઓ અધિકૃત એરપોર્ટ અને સીપોર્ટ ઇમિગ્રેશન ચેક પોસ્ટ દ્વારા હવાઈ અને દરિયાઈ માર્ગોથી દેશમાં પ્રવેશ કરી શકે છે.
આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું કે આ છૂટ હેઠળ સરકારે ઇલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને છોડીને તમામ હાલના વીઝા તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ચિકિત્સા ઉપચાર માટે ભારત આવવા ઈચ્છુક વિદેશી નાગરિક મેડિકલ વીઝા માટે મેડિકલ અટેન્ડન્ટ સહિત અરજી કરી શકે છે.
 

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ ગુરુવારે એક નિવેદન જાહેર કરીને તમામ ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા (OCI) અને પર્સન ઓફ ઈન્ડિયા ઓરિજિન (PIO) કાર્ડ-ધારક અને અન્ય તમામ વિદેશી નાગરિકોને ભારત આવવાની મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કહ્યું કે સરકાર પર્યટક વીઝાને બાદ કરતાં તમામ ઓસીઆઇ, પીઆઇઓ કાર્ડધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈ પણ ઉદ્દેશ્યથી ભારત આવવાની મંજૂરી આપે છે. તેઓ અધિકૃત એરપોર્ટ અને સીપોર્ટ ઇમિગ્રેશન ચેક પોસ્ટ દ્વારા હવાઈ અને દરિયાઈ માર્ગોથી દેશમાં પ્રવેશ કરી શકે છે.
આ ઉપરાંત મંત્રાલયે જણાવ્યું કે આ છૂટ હેઠળ સરકારે ઇલેક્ટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા શ્રેણીઓને છોડીને તમામ હાલના વીઝા તાત્કાલિક અસરથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ચિકિત્સા ઉપચાર માટે ભારત આવવા ઈચ્છુક વિદેશી નાગરિક મેડિકલ વીઝા માટે મેડિકલ અટેન્ડન્ટ સહિત અરજી કરી શકે છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ