ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે ગોવાના કુલ વયસ્ક વસતીના 50 ટકા ભાગનુ પૂર્ણ રસીકરણ થઈ ગયુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપ્તાહ પહેલા જ ગોવાના પૂર્ણ વયસ્ક વસતીનુ ટીકાકરણનો એક ડોઝ પૂરો થવાની શુભકામનાઓ આપી હતી. ગોવામાં સમગ્ર આબાદીના 100 ટકા આબાદીને કોવિડ-19 વેક્સિનના ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે એક મહત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ કે ગોવાના કુલ વયસ્ક વસતીના 50 ટકા ભાગનુ પૂર્ણ રસીકરણ થઈ ગયુ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સપ્તાહ પહેલા જ ગોવાના પૂર્ણ વયસ્ક વસતીનુ ટીકાકરણનો એક ડોઝ પૂરો થવાની શુભકામનાઓ આપી હતી. ગોવામાં સમગ્ર આબાદીના 100 ટકા આબાદીને કોવિડ-19 વેક્સિનના ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે.