Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાને ''મૂછાળી મા'ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. આજે ભાવનગરની દક્ષિણા મૂર્તી સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ 15મી નવેમ્બર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ગુજરાતમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસ 15મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવામાં આવશે.
 

યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાને ''મૂછાળી મા'ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. આજે ભાવનગરની દક્ષિણા મૂર્તી સ્કૂલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ 15મી નવેમ્બર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસને ગુજરાતમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતુ કે, યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ. ગિજુભાઈ બધેકાના જન્મદિવસ 15મી નવેમ્બરને ગુજરાત રાજ્યમાં 'બાળવાર્તા દિન' તરીકે ઉજવવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ