Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૃહિણીઓ પર મોંઘવારીનો બોમ્બ ફાટયો છે. સરકાર રાંધણ ગેસના બાટલાના ભાવમાં સીધો ૫૦ રુપિયાનો ભાવ ઝીંક્યો છે. આના લીધે ૮૦૩ રૂપિયે મળતો બાટલો ૮૫૩ રૂપિયે મળશે. સરકારે ભાવવધારામાંથી ગરીબોને પણ બાકાત  રાખ્યા નથી. ઉજ્જવલા યોજનાના લાભાથીઓને ગેસનો બાટલો ૫૦૩ રૂપિયામાં મળતો હતો, તે હવે ૫૫૩ રૂપિયામાં મળશે. આમ ગરીબોને વર્ષે સીધો રૂ. ૬૦૦નો ફટકો પડશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ