Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણામંત્રીએ જણાવ્યું કે, 'ગુજરાતનાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ મળે છે. જે માટે 1000 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે, જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હશે તેમને મદદ કરવા માટે પાક વિમાનું પ્રિમીયમ ભરવા 1190 કરોડની જોગવાઇ કરવામાં આવી.'

નાણામંત્રીએ જણાવ્યું કે, 'ગુજરાતનાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ મળે છે. જે માટે 1000 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે તેમણે કહ્યું કે, જે ખેડૂતો પાક વીમો લેવા ઇચ્છતા હશે તેમને મદદ કરવા માટે પાક વિમાનું પ્રિમીયમ ભરવા 1190 કરોડની જોગવાઇ કરવામાં આવી.'

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ