Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે મુશ્કેલી વધી છે. આ માટે જ અમદાવાદમાં શુક્રવાર સાંજના નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સળંગ 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાના કેસ વધતા ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને કારણે મુશ્કેલી વધી છે. આ માટે જ અમદાવાદમાં શુક્રવાર સાંજના નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સળંગ 57 કલાકનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. બીજી તરફ કોરોનાના કેસ વધતા ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ 30મી નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ