Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે દિલ્હીમાં કુલ 72 લાખ રેશનકાર્ડ ધારકો છે, આ તમામ લોકોને આગામી બે મહિના સુધી મફતમાં રાશન આપવામાં આવશે. કોરોના સંકટ અને ઘણા દિવસોથી લાગુ લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે.
આ સિવાય અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં જેટલા પણ ઓટોચાલકો અને ટેક્સીચાલકો છે, તેમને બઘાને પાંચ પાંચ હજાર રુપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. જે અંતર્ગત દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકોને લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગયા અઠવાડિયે મજૂરોને પણ પ્રકારની મદદ આપવામાં આવી છે.
 

દિલ્હીમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે એલાન કર્યુ છે કે દિલ્હીમાં કુલ 72 લાખ રેશનકાર્ડ ધારકો છે, આ તમામ લોકોને આગામી બે મહિના સુધી મફતમાં રાશન આપવામાં આવશે. કોરોના સંકટ અને ઘણા દિવસોથી લાગુ લોકડાઉન વચ્ચે દિલ્હી સરકારે આ નિર્ણય લીધો છે.
આ સિવાય અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં જેટલા પણ ઓટોચાલકો અને ટેક્સીચાલકો છે, તેમને બઘાને પાંચ પાંચ હજાર રુપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. જે અંતર્ગત દિલ્હીના લગભગ દોઢ લાખ ઓટો ચાલકો અને ટેક્સી ચાલકોને લાભ મળશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગયા અઠવાડિયે મજૂરોને પણ પ્રકારની મદદ આપવામાં આવી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ