પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયુ વોર્ડમાં દાખલ હતાં. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. કહેવાય છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતાં.
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના નિધનથી રાજકીય ગલિયારામાં શોકનો માહોલ છે. આ અગાઉ આઈસીયૂમાંથી જ તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવા માટે પત્ર લખ્યો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહનું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયુ વોર્ડમાં દાખલ હતાં. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. કહેવાય છે કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતાં.
પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહના નિધનથી રાજકીય ગલિયારામાં શોકનો માહોલ છે. આ અગાઉ આઈસીયૂમાંથી જ તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવા માટે પત્ર લખ્યો હતો.