Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. આ રોગચાળાએ ઘણા લોકોને તેમના પ્રિયજનો અલગ કર્યા. હવે ક્રિકેટની દુનિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh jadeja) કોરોનાથી જીવનની લડત હારી ગયો છે. તેમના મૃત્યુથી ભારતીય ક્રિકેટ (Cricket) જગત ચોંકી ઉઠ્યું છે. સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી (former Pace Bowler) બોલર અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોવિડ -19 (Covid-19)ના ચેપને કારણે અવસાન (Death) થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) એ રવિવારે આ માહિતી આપી. જાડેજા 66 વર્ષના હતા.
 

આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. આ રોગચાળાએ ઘણા લોકોને તેમના પ્રિયજનો અલગ કર્યા. હવે ક્રિકેટની દુનિયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર રાજેન્દ્રસિંહ જાડેજા (Rajendrasinh jadeja) કોરોનાથી જીવનની લડત હારી ગયો છે. તેમના મૃત્યુથી ભારતીય ક્રિકેટ (Cricket) જગત ચોંકી ઉઠ્યું છે. સૌરાષ્ટ્રના પૂર્વ ઝડપી (former Pace Bowler) બોલર અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના રેફરી રાજેન્દ્રસિંહ જાડેજાનું કોવિડ -19 (Covid-19)ના ચેપને કારણે અવસાન (Death) થયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) એ રવિવારે આ માહિતી આપી. જાડેજા 66 વર્ષના હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ