Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયું છે, તેઓ 84 વર્ષના હતા. તેમના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની પુષ્ટિ કરી હતી. પ્રણવ મુખર્જીના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. મુખર્જીએ સૈન્ય હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પૂર્વ રાષ્ર્ પતિના અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં કરવામાં આવશે.
પ્રણવ મુખર્જી લાંબા સમયથી બીમાર હતા. સોમવાર સવારે જ પ્રણવ મુખર્જીના ફેફસામાં ઇન્ફેક્શનની પુષ્ટિ થઈ હતી. ફેફસામાં ઇન્ફેક્શન બાદથી જ તેમની તબિયત બગડતી જઈ રહી હતી.
પ્રણવ મુખર્જીના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તિરંગાને અડધી ડાંડીએ ફરકાવવામાં આવ્યો.

ર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સોમવારે નિધન થયું છે, તેઓ 84 વર્ષના હતા. તેમના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની પુષ્ટિ કરી હતી. પ્રણવ મુખર્જીના નિધન બાદ કેન્દ્ર સરકારે 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે. મુખર્જીએ સૈન્ય હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પૂર્વ રાષ્ર્ પતિના અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં કરવામાં આવશે.
પ્રણવ મુખર્જી લાંબા સમયથી બીમાર હતા. સોમવાર સવારે જ પ્રણવ મુખર્જીના ફેફસામાં ઇન્ફેક્શનની પુષ્ટિ થઈ હતી. ફેફસામાં ઇન્ફેક્શન બાદથી જ તેમની તબિયત બગડતી જઈ રહી હતી.
પ્રણવ મુખર્જીના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મંગળવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે તિરંગાને અડધી ડાંડીએ ફરકાવવામાં આવ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ