Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના ની સ્થિતિ સામાન્ય બની હોવાછતાં હજુપણ કોરોના ના દર્દીઓ નોંધાઇ રહયા છે અને મૃત્યુ પણ થઈ રહયા છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ એવા શંકરભાઈ પટેલ ને કોરોના થયા બાદ સ્થિતિ ગંભીર બનતા સારવાર દરમિયાન નિધન થયું છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચર એસોસિએશન તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઓએ તેમના નિધન અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.
 

કોરોના ની સ્થિતિ સામાન્ય બની હોવાછતાં હજુપણ કોરોના ના દર્દીઓ નોંધાઇ રહયા છે અને મૃત્યુ પણ થઈ રહયા છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ પ્રમુખ એવા શંકરભાઈ પટેલ ને કોરોના થયા બાદ સ્થિતિ ગંભીર બનતા સારવાર દરમિયાન નિધન થયું છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચર એસોસિએશન તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઓએ તેમના નિધન અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ