Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની રાજ્ય સભામાં નિમણૂંક કરવા માટે રાષ્ટ્રપતિએ મુકેલા પ્રસ્તાવ પર વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે આખરે ગોગોઈએ નિવેદન આપ્યુ છે. આસામમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગોગોઈએ કહ્યુ હતુ કે, હું શપથ ગ્રહણ કર્યા બાદ આ મુદ્દે વધારે વાત કરીશ અને એ પછી મીડિયાને જણાવીશ કે મેં કેમ રાજ્યસભાનુ સભ્યપદ સ્વીકાર્યુ છે. હું બુધવારે દિલ્હી જવાનો છું. જણાવી દઈએ કે, ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે 9 નવેમ્બરે રામ મંદિર પરનો ઐતહાસિક ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની રાજ્ય સભામાં નિમણૂંક કરવા માટે રાષ્ટ્રપતિએ મુકેલા પ્રસ્તાવ પર વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે આ મુદ્દે આખરે ગોગોઈએ નિવેદન આપ્યુ છે. આસામમાં પત્રકારો સાથેની વાતચીતમાં ગોગોઈએ કહ્યુ હતુ કે, હું શપથ ગ્રહણ કર્યા બાદ આ મુદ્દે વધારે વાત કરીશ અને એ પછી મીડિયાને જણાવીશ કે મેં કેમ રાજ્યસભાનુ સભ્યપદ સ્વીકાર્યુ છે. હું બુધવારે દિલ્હી જવાનો છું. જણાવી દઈએ કે, ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બેન્ચે 9 નવેમ્બરે રામ મંદિર પરનો ઐતહાસિક ચુકાદો આપ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ