Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉન 4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે કરીને ગઈકાલે (બુધવારે) નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં નાણાં મંત્રીએ જણાવ્યું કે, આજના પેકેજમાં શ્રમિકો, ખેડુતો અને ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકડાઉન 4.0 અને દેશ માટે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે કરીને ગઈકાલે (બુધવારે) નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. પ્રથમ તબક્કામાં નાના વ્યવસાયો, રિયલ એસ્ટેટ, સંગઠિત ક્ષેત્રના વર્કર અને અન્ય લોકો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. ત્યારે આજની પ્રેસ કોન્ફરન્સમાં નાણાં મંત્રીએ જણાવ્યું કે, આજના પેકેજમાં શ્રમિકો, ખેડુતો અને ફેરિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ