Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં પૂરથી 76 લોકોના મોત થયા છે જ્યારે લેન્ડ સ્લાઈડની ઘટનાઓમાં 138 બીજા લોકોના પણ મોત થયા છે.ભારે વરસાદના કારણે 9 જિલ્લામાં 890 ગામ પ્રભાવિત છે.વરસાદના કારણે હજી 59 લોકો ગૂમ છે.જ્યારે 90000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.
રાયગઢ જિલ્લામાં 6 જગ્યાએ ભેખડો ધસી પડી છે.જેમાંથી 1 જગ્યાએથી  49 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે આજે મુંબઈથી હેલિકોપ્ટર થકી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે રવાના થઈ ગયા છે.
 

મહારાષ્ટ્રમાં પૂરથી 76 લોકોના મોત થયા છે જ્યારે લેન્ડ સ્લાઈડની ઘટનાઓમાં 138 બીજા લોકોના પણ મોત થયા છે.ભારે વરસાદના કારણે 9 જિલ્લામાં 890 ગામ પ્રભાવિત છે.વરસાદના કારણે હજી 59 લોકો ગૂમ છે.જ્યારે 90000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.
રાયગઢ જિલ્લામાં 6 જગ્યાએ ભેખડો ધસી પડી છે.જેમાંથી 1 જગ્યાએથી  49 લોકોના મૃતદેહ મળી આવ્યા છે.બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે આજે મુંબઈથી હેલિકોપ્ટર થકી પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા માટે રવાના થઈ ગયા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ