Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આંધ્રપ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 34 થઈ ગયો છે. જ્યારે વધુ 10 લોકો હજુ પણ ગુમ છે. રાજ્ય સરકારે સોમવારે આ માહિતી આપી હતી. SPS નેલ્લોર જિલ્લામાં પદુગુપાડુ  નજીક ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ પૂર્ણ થયા બાદ સોમવારે વિજયવાડા-ચેન્નઈ સેક્શન માં એક રેલ્વે લાઇન ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવી હતી.

આંધ્રપ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 34 થઈ ગયો છે. જ્યારે વધુ 10 લોકો હજુ પણ ગુમ છે. રાજ્ય સરકારે સોમવારે આ માહિતી આપી હતી. SPS નેલ્લોર જિલ્લામાં પદુગુપાડુ  નજીક ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ પૂર્ણ થયા બાદ સોમવારે વિજયવાડા-ચેન્નઈ સેક્શન માં એક રેલ્વે લાઇન ટ્રાફિક માટે ફરીથી ખોલવામાં આવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ