Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબના ગુરુદાસપુરના બટાલા ખાતે બુધવારે એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગ્યા પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનામાં અત્યારસુધીમાં ૨૩ લોકોના મૃત્યુ થયા છે તો ૩૦ થી ૪૦ લોકોને ઇજા પહોંચી હતી. ૫૦થી વધુ મજૂરોને કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરી જમીનદોસ્ત થઇ ગઇ હતી. વિસ્ફોટનો અવાજ એક કિ.મી.ના અંતર સુધી સંભળાયો હતો અને ફેક્ટરી આસપાસની ત્રણ ચાર ઇમારતો પણ ધરાશયી થઇ ગઇ હતી. દૂર દૂરની ઇમારતોના કાચ પણ ધ્રુજારીને કારણે ફુટી ગયા હતા.

પંજાબના ગુરુદાસપુરના બટાલા ખાતે બુધવારે એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગ્યા પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. ઘટનામાં અત્યારસુધીમાં ૨૩ લોકોના મૃત્યુ થયા છે તો ૩૦ થી ૪૦ લોકોને ઇજા પહોંચી હતી. ૫૦થી વધુ મજૂરોને કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરી જમીનદોસ્ત થઇ ગઇ હતી. વિસ્ફોટનો અવાજ એક કિ.મી.ના અંતર સુધી સંભળાયો હતો અને ફેક્ટરી આસપાસની ત્રણ ચાર ઇમારતો પણ ધરાશયી થઇ ગઇ હતી. દૂર દૂરની ઇમારતોના કાચ પણ ધ્રુજારીને કારણે ફુટી ગયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ