Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાઇજીરિયામાં બોની આઇટર એન્કરેજ ખાતે જહાજને બાનમાં લીધા બાદ પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ કરાયું છે. ૧૬ દિવસ પહેલાં અપહરણ કરાયેલા આ પાંચ ભારતીયો ક્યાં છે તે અંગે કોઈ જાણકારી હાંસલ થઈ નથી. અપહૃત અંકિતના કાકા ભૂપિન્દર ગુલિયાએ જણાવ્યું હતું કે, અમે જહાજના માલિક અને કંપની બંનેનો સંપર્ક કર્યો છે. અમે અંકિતને નોકરી પર રખાવનાર એજન્ટને રજૂઆત કરી પરંતુ  અમને કોઇ નક્કર  માહિતી અપાઇ ન હતી.
 

નાઇજીરિયામાં બોની આઇટર એન્કરેજ ખાતે જહાજને બાનમાં લીધા બાદ પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ કરાયું છે. ૧૬ દિવસ પહેલાં અપહરણ કરાયેલા આ પાંચ ભારતીયો ક્યાં છે તે અંગે કોઈ જાણકારી હાંસલ થઈ નથી. અપહૃત અંકિતના કાકા ભૂપિન્દર ગુલિયાએ જણાવ્યું હતું કે, અમે જહાજના માલિક અને કંપની બંનેનો સંપર્ક કર્યો છે. અમે અંકિતને નોકરી પર રખાવનાર એજન્ટને રજૂઆત કરી પરંતુ  અમને કોઇ નક્કર  માહિતી અપાઇ ન હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ