દિલ્હીમાં શિયાળાના આગમન સાથે વધી રહેલા પ્રદુષણ પર લગામ કસવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
કેજરીવાલે કોરોના અને વાયુ પ્રદુષણનો હવાલો આપતા કહ્યુ હતુ કે, દિલ્હીના લોકો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના દિવસે કોનોટ પ્લેસ પર ભેગા થઈને ખુશી મનાવશે પણ ફટાકડા નહીં ફોડે.
દિલ્હીમાં શિયાળાના આગમન સાથે વધી રહેલા પ્રદુષણ પર લગામ કસવા માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકી દીધો છે.
કેજરીવાલે કોરોના અને વાયુ પ્રદુષણનો હવાલો આપતા કહ્યુ હતુ કે, દિલ્હીના લોકો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના દિવસે કોનોટ પ્લેસ પર ભેગા થઈને ખુશી મનાવશે પણ ફટાકડા નહીં ફોડે.