મહારાષ્ટ્રના અહેમદનગરની સરકારી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 10 દર્દીઓના મોત થયા છે.જ્યારે બીજા કેટલાક લોકો પણ દાઝી ગયા હોવાની આશંકા છે.મોતનો આંકડો હજી પણ વધી શકે છે.
બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં આ પહેલા પણ હો્સ્પિટલોમાં આગની ઘટનાઓ બની ચુકી છે પણ તંત્ર આ બાબતને લઈને વધારે ગંભીર હોય તેવુ લાગતુ નથી.જેના કારણે દર્દીઓને પોતાના જીવ ગુમાવવા પડી રહ્યા છે.
મહારાષ્ટ્રના અહેમદનગરની સરકારી હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 10 દર્દીઓના મોત થયા છે.જ્યારે બીજા કેટલાક લોકો પણ દાઝી ગયા હોવાની આશંકા છે.મોતનો આંકડો હજી પણ વધી શકે છે.
બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાં આ પહેલા પણ હો્સ્પિટલોમાં આગની ઘટનાઓ બની ચુકી છે પણ તંત્ર આ બાબતને લઈને વધારે ગંભીર હોય તેવુ લાગતુ નથી.જેના કારણે દર્દીઓને પોતાના જીવ ગુમાવવા પડી રહ્યા છે.