Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ પોતાના નિવેદનોના કારણે મુસીબતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. એક ચૂંટણી રેલીને સંબોધિત કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે આપેલા ભડકાઉ ભાષણને લઈને ચારે તરફથી તેમનો વિરોધ શરુ થઈ ગયો છે. આ કડીમાં બિહારની રાજધાની પટનાના ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમાર સિંહે સીએમ ચન્ની સાથે FIR નોંધાવવા લેખિત ફરિયાદ કરી છે.
 

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ પોતાના નિવેદનોના કારણે મુસીબતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. એક ચૂંટણી રેલીને સંબોધિત કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો માટે આપેલા ભડકાઉ ભાષણને લઈને ચારે તરફથી તેમનો વિરોધ શરુ થઈ ગયો છે. આ કડીમાં બિહારની રાજધાની પટનાના ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનીષ કુમાર સિંહે સીએમ ચન્ની સાથે FIR નોંધાવવા લેખિત ફરિયાદ કરી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ