Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યો છે. જ્યારે વિત્ત મંત્રી બજેટ પર જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ અમૃત કાળ પર કટાક્ષ કરતા કહ્યું કે આ અમૃત નહીં પણ રાહુ કાળ છે. જેના પર પલટવાર કરતા વિત્ત મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ કાળ ચાલતો રહેશે ત્યાં સુધી પાર્ટીનો રાહુ કાળ ખતમ થશે નહીં.
 

રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યો છે. જ્યારે વિત્ત મંત્રી બજેટ પર જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદોએ અમૃત કાળ પર કટાક્ષ કરતા કહ્યું કે આ અમૃત નહીં પણ રાહુ કાળ છે. જેના પર પલટવાર કરતા વિત્ત મંત્રીએ કહ્યું કે જ્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ કાળ ચાલતો રહેશે ત્યાં સુધી પાર્ટીનો રાહુ કાળ ખતમ થશે નહીં.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ