Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગણતંત્ર દિવસના અવસરે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ચાર ખેડૂત સંગઠનોએ પોતાના ધરણા ખતમ કર્યા અને ખેડૂત આંદોલન  નબળું પડતું જોવા મળી રહ્યું હતું પરંતુ આ બધા વચ્ચે દિલ્હી-યુપીના ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં આંદોલન તેજ કરવાની કવાયત થઈ રહી છે. એકવાર ફરીથી ખેડૂતોનો જમાવડો થઈ રહ્યો છે.  ત્યારબાદ અનેક નેતાઓએ પણ ખેડૂતોનું સમર્થન કર્યું છે. 
 

ગણતંત્ર દિવસના અવસરે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ચાર ખેડૂત સંગઠનોએ પોતાના ધરણા ખતમ કર્યા અને ખેડૂત આંદોલન  નબળું પડતું જોવા મળી રહ્યું હતું પરંતુ આ બધા વચ્ચે દિલ્હી-યુપીના ગાઝીપુર બોર્ડર વિસ્તારમાં આંદોલન તેજ કરવાની કવાયત થઈ રહી છે. એકવાર ફરીથી ખેડૂતોનો જમાવડો થઈ રહ્યો છે.  ત્યારબાદ અનેક નેતાઓએ પણ ખેડૂતોનું સમર્થન કર્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ