Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કૃષિ કાયદા  વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન  આજે 26માં દિવસે પણ ચાલુ છે અને આજથી પ્રદર્શનકારી ખેડૂતો  ભૂખ હડતાળ કરવાના છે. આ સાથે જ ભારતીય ખેડૂત યુનિયને આંદોલનના સમર્થનમાં હરિયાણાના તમામ ટોલનાકાને 25, 26, અને 27 ડિસેમ્બરે ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. 
મન કી બાત કાર્યક્રમ દરમિયાન વગાડશે થાળી
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ વખતે વાસણ વગાડશે. ભારતીય કિસાન યુનિયનના નેતા જગજીત સિંહ દલેવાલાએ કહ્યું કે અમે બધાને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી પીએમ મોદીનું દેશના નામે સંબોધન ચાલે ત્યાં સુધી બધા લોકો થાળી વગાડે. 
 

કૃષિ કાયદા  વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન  આજે 26માં દિવસે પણ ચાલુ છે અને આજથી પ્રદર્શનકારી ખેડૂતો  ભૂખ હડતાળ કરવાના છે. આ સાથે જ ભારતીય ખેડૂત યુનિયને આંદોલનના સમર્થનમાં હરિયાણાના તમામ ટોલનાકાને 25, 26, અને 27 ડિસેમ્બરે ફ્રી કરવાનો નિર્ણય લીધો છે. 
મન કી બાત કાર્યક્રમ દરમિયાન વગાડશે થાળી
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ વખતે વાસણ વગાડશે. ભારતીય કિસાન યુનિયનના નેતા જગજીત સિંહ દલેવાલાએ કહ્યું કે અમે બધાને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી પીએમ મોદીનું દેશના નામે સંબોધન ચાલે ત્યાં સુધી બધા લોકો થાળી વગાડે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ