કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 26માં દિવસે પણ ચાલુ છે અને આજથી પ્રદર્શનકારી ખેડૂતો ભૂખ હડતાળ કરવાના છે. આ સાથે જ ભારતીય ખેડૂત યુનિયને આંદોલનના સમર્થનમાં હરિયાણાના તમામ ટોલનાકાને 25, 26, અને 27 ડિસેમ્બરે ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.
મન કી બાત કાર્યક્રમ દરમિયાન વગાડશે થાળી
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ વખતે વાસણ વગાડશે. ભારતીય કિસાન યુનિયનના નેતા જગજીત સિંહ દલેવાલાએ કહ્યું કે અમે બધાને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી પીએમ મોદીનું દેશના નામે સંબોધન ચાલે ત્યાં સુધી બધા લોકો થાળી વગાડે.
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 26માં દિવસે પણ ચાલુ છે અને આજથી પ્રદર્શનકારી ખેડૂતો ભૂખ હડતાળ કરવાના છે. આ સાથે જ ભારતીય ખેડૂત યુનિયને આંદોલનના સમર્થનમાં હરિયાણાના તમામ ટોલનાકાને 25, 26, અને 27 ડિસેમ્બરે ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.
મન કી બાત કાર્યક્રમ દરમિયાન વગાડશે થાળી
પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ વખતે વાસણ વગાડશે. ભારતીય કિસાન યુનિયનના નેતા જગજીત સિંહ દલેવાલાએ કહ્યું કે અમે બધાને અપીલ કરીએ છીએ કે જ્યાં સુધી પીએમ મોદીનું દેશના નામે સંબોધન ચાલે ત્યાં સુધી બધા લોકો થાળી વગાડે.