દિલ્હીની સરહદ ઉપર છેલ્લા એક મહિના જેટલા સમયથી ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવી કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્રણે કૃષિ કાયદાની માંગ સાથે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે અત્યર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણી વખત વાતચીત અને સમાધાનના પ્રયાસ થયા છે પરંતુ તે તમામનું કંઇ પરિણામ આવ્યું નથી. તેવામાં હવે ફરી એક વખત સરકાર અને ખેડૂતો વચ્ચે આ મુદ્દે બેઠક થવા જઇ રહી છે. સરકારે પ્રદર્શનકારી ખેડૂતોને 30 ડિસેમ્બરે વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.
દિલ્હીની સરહદ ઉપર છેલ્લા એક મહિના જેટલા સમયથી ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવી કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્રણે કૃષિ કાયદાની માંગ સાથે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે અત્યર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણી વખત વાતચીત અને સમાધાનના પ્રયાસ થયા છે પરંતુ તે તમામનું કંઇ પરિણામ આવ્યું નથી. તેવામાં હવે ફરી એક વખત સરકાર અને ખેડૂતો વચ્ચે આ મુદ્દે બેઠક થવા જઇ રહી છે. સરકારે પ્રદર્શનકારી ખેડૂતોને 30 ડિસેમ્બરે વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.