Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી-હરિયાણા બૉર્ડર પર પ્રદર્શનમાં સામેલ સંત બાબા રામ સિંહે  બુધવારના ખુદને ગોળી મારી દીધી. ગોળી લાગવાથી તેમનું મોત થઈ ગયું છે. ઘાયલ અવસ્થામાં તેમને એક ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં તેમને ડૉક્ટરો એ મૃત જાહેર કર્યા. બાબા રામ સિંહ કરનાલ ના રહેવાસી હતા. તેમની એક સુસાઇડ નોટ પણ સામે આવી છે, જેમાં તેમણે ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા તેમના હક માટે અવાજ ઊઠાવ્યો છે.
 

દિલ્હી-હરિયાણા બૉર્ડર પર પ્રદર્શનમાં સામેલ સંત બાબા રામ સિંહે  બુધવારના ખુદને ગોળી મારી દીધી. ગોળી લાગવાથી તેમનું મોત થઈ ગયું છે. ઘાયલ અવસ્થામાં તેમને એક ખાનગી હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા, જ્યાં તેમને ડૉક્ટરો એ મૃત જાહેર કર્યા. બાબા રામ સિંહ કરનાલ ના રહેવાસી હતા. તેમની એક સુસાઇડ નોટ પણ સામે આવી છે, જેમાં તેમણે ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા તેમના હક માટે અવાજ ઊઠાવ્યો છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ