Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને કહ્યું છે કે કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં દિલ્હી ટ્રેક્ટર લઇને આવવાનું થઇ શકે છે. તેમણે કહ્યું કે ગમે ત્યારે ખેડૂતોને દિલ્હી કુચ માટે બોલાવવામાં આવશે માટે પોતાના ટ્રેક્ટરમાં ઇંધણ ભરાવીને તૈયાર રાખવામાં આવે.
ટિકૈતે અગાઉ જાહેરાત કરી હતી કે ખેડૂતો સંસદ તરફ કુચ કરશે અને તેના પાર્કમાં જઇને ખેતી પણ કરશે. જ્યાં સુધી કાયદા પરત ન લેવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. 
 

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને કહ્યું છે કે કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં દિલ્હી ટ્રેક્ટર લઇને આવવાનું થઇ શકે છે. તેમણે કહ્યું કે ગમે ત્યારે ખેડૂતોને દિલ્હી કુચ માટે બોલાવવામાં આવશે માટે પોતાના ટ્રેક્ટરમાં ઇંધણ ભરાવીને તૈયાર રાખવામાં આવે.
ટિકૈતે અગાઉ જાહેરાત કરી હતી કે ખેડૂતો સંસદ તરફ કુચ કરશે અને તેના પાર્કમાં જઇને ખેતી પણ કરશે. જ્યાં સુધી કાયદા પરત ન લેવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ