Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CDS બિપિન રાવત (CDS Bipin Rawat) સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. આ તમામના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા જનરલ બિપિન રાવતના મૃતદેહને શુક્રવારે બેઝ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકો અહીં સવારે 11 થી 12.30 સુધી રાવત દંપતિને શ્રદ્ધાંજલિ આપી શકશે. આ પછી બપોરે 12:30 થી 1:30 સુધી સૈન્ય અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપવા આવશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હી કેન્ટ બરાડ ચોક ખાતે લઈ જવામાં આવશે.
 

CDS બિપિન રાવત (CDS Bipin Rawat) સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. આ તમામના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા જનરલ બિપિન રાવતના મૃતદેહને શુક્રવારે બેઝ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકો અહીં સવારે 11 થી 12.30 સુધી રાવત દંપતિને શ્રદ્ધાંજલિ આપી શકશે. આ પછી બપોરે 12:30 થી 1:30 સુધી સૈન્ય અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપવા આવશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હી કેન્ટ બરાડ ચોક ખાતે લઈ જવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ