Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું 74 વર્ષની વયે આજે સવારે નિધન થયું છે. ઓગસ્ટ મહિનામાં કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ તેમની ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલ (Hospital)માં સારવાર ચાલી રહી હતી. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આજે સવારે તેમનું નિધન થયું છે.
 

પ્રસિદ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમનું 74 વર્ષની વયે આજે સવારે નિધન થયું છે. ઓગસ્ટ મહિનામાં કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યા બાદ તેમની ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલ (Hospital)માં સારવાર ચાલી રહી હતી. કોરોના સામે લાંબી લડત લડ્યા બાદ આજે સવારે તેમનું નિધન થયું છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ