Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાના કારણે ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવુ થયુ છે કે, રેલવેએ આખા દેશમાં ટ્રેન સેવા બંધ કરી છે. એ પછી લોકોને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે રેલવેએ ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર મેસેજ મુક્યો છે. જે ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘ભારતીય રેલવે ક્યારેય પણ રોકવામાં નથી આવી, યુદ્ધના સમયમાં પણ રેલવે સેવા ચાલુ જ રહી હતી. તેથી મહેરબાની કરીને પરિસ્થિતિની ગંભીરતા સમજો અને પોતાના ઘરમાં જ રહો.’

કોરોનાના કારણે ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવુ થયુ છે કે, રેલવેએ આખા દેશમાં ટ્રેન સેવા બંધ કરી છે. એ પછી લોકોને કોરોનાની ગંભીરતા સમજાવવા માટે રેલવેએ ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર મેસેજ મુક્યો છે. જે ઘણા લોકોને પસંદ આવી રહ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘ભારતીય રેલવે ક્યારેય પણ રોકવામાં નથી આવી, યુદ્ધના સમયમાં પણ રેલવે સેવા ચાલુ જ રહી હતી. તેથી મહેરબાની કરીને પરિસ્થિતિની ગંભીરતા સમજો અને પોતાના ઘરમાં જ રહો.’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ